आदौ राम तपोवनादि गमनं, हत्वा मृगं कांचनं
वैदेही हरणं, जटायु मरणं, सुग्रीव संभाषणं
बाली निर्दलं, समुन्द्र तरणं, लंकापुरी दाहनं
पश्चाद्रावण-कुम्भकरण हननं, एतद्धि रामायणं
– एकश्लोकी रामायण
दूरस्था: पर्वता: रम्या: वेश्या: च मुखमण्डने |
युध्यस्य तु कथा रम्या त्रीणि रम्याणि दूरत: ||
અર્થાત: ડુંગરા દૂરથી રળિયામણા લાગે છે. વેશ્યા જયારે લાલી લગાવે ત્યારે દૂરથી બહુ સુંદર દેખાય છે. યુદ્ધની વાતો સંભાળવામાં બહુ દિલચસ્પ લાગે છે. હકીકત તો એ છે કે આ ત્રણે વસ્તુઓ દૂરથી સારી લાગે છે, જો જોઈ
અર્થાત “વિવાહ, રતિક્રીડા , પ્રાણ સંકટના સમય પર , સર્વસ્વ લૂંટાવાના વખતે , બ્રાહ્મણનાં નિમિત્તે , તથા બ્રાહ્મણનાં રક્ષણ માટે જૂઠું બોલવામાં પાપ નથી.
શાસ્ત્રો મુજબ આઠ અવસરે જુઠ્ઠું બોલવામાં કોઈ દોષ નથી
હસમુખ ગઢવી ના જય માતાજી
જય સોનલ માં (09158880792) MH.
वैदेही हरणं, जटायु मरणं, सुग्रीव संभाषणं
बाली निर्दलं, समुन्द्र तरणं, लंकापुरी दाहनं
पश्चाद्रावण-कुम्भकरण हननं, एतद्धि रामायणं
– एकश्लोकी रामायण
दूरस्था: पर्वता: रम्या: वेश्या: च मुखमण्डने |
युध्यस्य तु कथा रम्या त्रीणि रम्याणि दूरत: ||
અર્થાત: ડુંગરા દૂરથી રળિયામણા લાગે છે. વેશ્યા જયારે લાલી લગાવે ત્યારે દૂરથી બહુ સુંદર દેખાય છે. યુદ્ધની વાતો સંભાળવામાં બહુ દિલચસ્પ લાગે છે. હકીકત તો એ છે કે આ ત્રણે વસ્તુઓ દૂરથી સારી લાગે છે, જો જોઈ
प्राणात्यये विवाहे वकत वयमनृतं भवेत् |
सर्व स्वस्यापहारे च वकतव्यमनृतं भवेत् ||
– આદિ પર્વ, મહાભારતसर्व स्वस्यापहारे च वकतव्यमनृतं भवेत् ||
અર્થાત “વિવાહ, રતિક્રીડા , પ્રાણ સંકટના સમય પર , સર્વસ્વ લૂંટાવાના વખતે , બ્રાહ્મણનાં નિમિત્તે , તથા બ્રાહ્મણનાં રક્ષણ માટે જૂઠું બોલવામાં પાપ નથી.
શાસ્ત્રો મુજબ આઠ અવસરે જુઠ્ઠું બોલવામાં કોઈ દોષ નથી
- લગ્ન પ્રસંગે , વર-વધુના ખોટા વખાણ કરવામાં દોષ નથી
- હાસ્ય-વિનોદના પ્રસંગ વખતે જો ખોટું બોલાય તો એ વાતનો દોષ નથી.
- પ્રાણ પર સંકટ આવે ત્યારે જો અસત્ય બોલવાથી પ્રાણ બચી જતા હોય ત્યારે તેમ કરવામાં કોઈ દોષ નથી.
- ગૌ-રક્ષાના પ્રસંગ સમયે અસત્ય બોલવામાં કોઈ દોષ નથી.
- જો કોઈ બ્રાહ્મણ વિપત્તિમાં હોય અને અસત્ય બોલવાથી જો તેની વિપત્તિનો નાશ થતો હોય તો અસત્ય બોલવામાં કોઈ દોષ નથી.
- આપણા અસત્ય બોલવાથી કો અન્યના પ્રાણ બચી જતા હોય ત્યારે તેમ કરવામાં કોઈ દોષ નથી.
- સ્ત્રીને પ્રસન્ન કરવામાં ખોટું બોલવું પડે તો એમ કરવામાં દોષ નથી
- વ્યાપાર-ધંધા ખોટ કે આજીવિકા જતી રહેવાનું સંકટ આવે ત્યારે સત્ય છુપાવામાં કોઈ દોષ નથી.
હસમુખ ગઢવી ના જય માતાજી
જય સોનલ માં (09158880792) MH.

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો